ધોરણ 10 માં ( NTSE ) અભ્યાસ કરતા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિનો લાભ મળશે.
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રાષ્ટ્રીય પ્રતિભા શોધ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૧
ધોરણ ૧૧ અને ૧ર માં વાર્ષિક : Rs.15,000/-શિષ્યવૃત્તિ મળશે.
ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં વાર્ષિક Rs.24,000/-શિષ્યવૃત્તિ મળશે.
ચાલુ થવાની તારીખ : 29/09/2021
છેલ્લી તારીખ: 22-10-2021
ધોરણ 9 મા નવોદયમા એડમીશન માટેના ઓનલાઈન ફોર્મ.
Last Date : 31 / 10 / 2021

No comments:
Post a Comment